News

એકાદશી તિથિની શરૂઆત સવારે 07:20 થી થશે જે રવિવારે વહેલી સવારના ક.04:29 કલાક સુધી રહેશે (પ્રતિનિધિ) વડોદરા તા. 20 કાલે વિક્રમ ...
વડોદરામાં કુદરતી આફત સામે દળોની તૈયારીપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર વડોદરા : મહાનગરપાલિકા અને ફાયર ...
સિંગવડ: સિંગવડ તાલુકાના પતંગડીથી પીપલોદ જતી બસ ચાલુ કરવામાં આવી હતી , તે ચાર પાંચ દિવસથી બંધ થઈ જતા ચોમાસામાં વિદ્યાર્થીઓ તથા ...
અમદાવાદનો કદી ન ભૂલાય તેવો વિમાની અકસ્માત આપણે જોયો. આ ઘટના અત્યંત દુ:ખદાયી છે. ઘટનાનું કારણ જે હોય તે પણ અનેક પરિવારો છિન્ન ...
આમ તો વિમાન અકસ્માતની ટકાવારી અન્ય અકસ્માતો કરતા ઓછી હોય છે પરંતુ જ્યારે વિમાન અકસ્માત થાય ત્યારે બીજા અકસ્માત કરતાં એની ...
તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના જાણીતા પત્રકાર શ્રી નરેન્દ્ર જોષીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું. મિલનસાર સ્વભાવના જોષી રમૂજી ...
એક જૂનો અનુભવ ‘મહાનગરની એક સોસાયટીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર મહિના પહેલાં મહાનગરપાલિકાએ અચાનક વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ શરૂ કર્યું! મતદાન પૂરું થયા પછી આ પાઈપલાઈન બદલવાનું કામ મંદ ગતિ ...
ભરૂચ: ભરૂચ શહેરના ગોકુલનગર વિસ્તારમાં 18મીની મોડી સાંજે નાના બાળકોને કૂતરાથી બચાવનાર એક વ્યક્તિ પર બે કૂતરાપ્રેમીએ હુમલો કરી ...
310 કિ.ગ્રા. બટાકા, 30 કિ.ગ્રા. ચણા અને 233 કિ.ગ્રા.ચટણી.બગડેલા નિકળ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી-પુરી યુનિટોમાં ...
નડિયાદ નજીકના ગુતાલમાં વસવાટ કરે છે વડોદરા: કરજણ તાલુકાના ઘાવટ ગામની ચોકડી પાસેથી એસઓજીની ટીમે બાંગ્લાદેશી યુવતીને ઝડપી પાડી ...
ભારતની થઈ રહેલી દુર્દશા પાછળ એક મોટું કારણ જે લોકો સેવાનાં નામ પર નામ, ગરિમા, હોદ્દા તથા અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી સત્તા ...
સ્વ. નરેન્દ્ર જોશીનું હાલમાં જ દુ:ખદ અવસાન થયું. ‘ગુજરાતમિત્ર’ સહિત અમોને ખૂબ દુ:ખ થયું. જ્યારે પણ અમે ચર્ચાપત્ર લઇને જઇએ ...